Skip to main content

Posts

બા

બા એણે આપેલું ઘણુંબધું એક બંધ મુઠ્ઠીમાં મને ! પટારો ખોલીને ખજાનો બતાવેલો એના રોમરોમ માંથી છલકાતાં પ્રેમનો, હૂંફનો, વ્હાલનો, સ્પર્શનો, ને શીખવેલી એક રીત જીવવાની ! બા સદેહે ગુંથાયેલી રહેતી પૂજાઘરમાં રસોડામાં, ઓરડામાં, ફળિયામાં, બાળકોમાં, તહેવારોમાં ને સતસંગમાં. હવે બા છે ઘરના અસ્તિત્વમાં, હદયના ધબકારમાં, શ્લોકોના ઉચ્ચારણમાં, થીજી ગયેલા અશ્રુમાં, બાજી ગયેલા ડુમામાં, ને આંખોના ઝળઝળીયામાં ! ભૂમિ જોશી

गोदान

                            गोदान गोदान  प्रेमचंद का आखरी और सर्वश्रेष्ठ  उपन्यास हैं। गोदान वो कथा हैं जिसमें भारतीय किसान का संपूर्ण जीवन निरूपण किया गया  हैं । होरी और धनिया दोनों पात्र भारतीय किसान का प्रतिनिधित्व के रूप में हमारे सामने खड़े हैं। होरी और धनिया की आशा, निराशा,वेदना, बेबसी, डर, और धर्मभीरुता वाचक को जनजोड़ को रख देती हैं । कैसे किसान कभी भी अपनी जिंदगी में खड़ा नही हो शकता वो निरूपण लेखक प्रेमचन्दने हूबहु चित्रण किया है। वो जिस कर्ज़ में पैदा होता हैं उसी कर्ज़ में वो अपनी सारी जिंदगी गुलाम बनकर गुजार देता है । गोदान, वास्तव में, २०वीं शताब्दी की तीसरी और चौथी दशाब्दियों के भारत का ऐसा सजीव चित्र है, जैसा हमें अन्यत्र मिलना दुर्लभ है।गोदान ग्राम्यजीवन और कृषि संस्कृतिका महाकाव्य हैं । इसमें प्रगतिवाद, गांधीवाद और मार्क्सवाद का पूर्ण परिप्रेक्ष्य में चित्रण हुआ हैं ।(Wikipedia) किसान होना अपने आप में एक अभिशाप बन चूका हैं वो मुद्रण यहाँ देखने को मिलता हैं । जो लोग दो वक़्त की रोटी...

વિલીનીકરણ

વિલીનીકરણ આજ  પહેલીવાર એના  પગ ના  ખચકાયા.  આટલા બધા  માણસોની  વચ્ચેથી  પણ  એ જતી રહી,  સ્વમાન ભેર . એના સ્વમાનને  ઠેસ પહોંચાડીને ! હા,  યાદ  છે  એકવાર કહેલું  કે  'ચાલી જા અહીંથી'  ને  છતાં એ રોકાય  ગયેલી. કોના માટે ?  દીવાલોના સૂકા દેહમાં પ્રાણ પુરવા માટે. એના માળા ફરતે  કોઈ ભરડો  ન લઈ  જાય એ  માટે . એના  ઘરના રસોડાનું સંગીત શૂન્ય  ન થઇ  જાય  એ  માટે. ભીનો  થયેલો ટુવાલ  બેડશીટ પર જ  પડ્યો ન  રહે  એ માટે . ને  આજે  કરગરીને ચોધાર  આંસુડે  ગળે બાજી ગયેલા ડુમા સાથે  એ સાદ  પાડે છે "રોકાય જા  મારા માટે " ! તો પણ  એ  હવે  વિલીન  થઈ  જશે  માટીમાં  માટી  બની ! Bhumi Joshi  ...

Life goes on

‌ ગઈકાલે રાત્રે જ કવિ શ્રી રઈશ મણિયારનો એક સરસ શેર સાંભળ્યો. હજી પણ એના પડઘા હદયમાં કેટલાય વિચારો સાથે પડ્યા કરે છે. એવું સાંભળ્યું છે કે જે સાંભળીએ, જે વિચારીએ ત્યારે જે દ્રશ્યો સ્મૃતિપટ પર રચાય એના આધારે એની સમજણ ગુંથાયેલી હોય છે. ને બન્યું પણ એવું જ ! રઈશ મણિયારનો એ શેર ની સાથે જ Samuel Backett 'Waiting for Godot' અને Syshphus બન્ને એકસાથે સ્મૃતિપટ પર ઉપસી  આવ્યા. હા, એ બન્નેમાંથી કોઈ અજાણ્યું નહતું સાવ અંગત લગતા મિત્રો જ છે મારી માટે. એક નાની વાતથી જેમ એ બન્ને જેમ જીવનની બહુ મોટી ફિલસુફી જણાવે છે એમ જ હસતા હસતા આ કવિ બહુ મોટી વાત કરી જાય છે ને લખે છે, "જિંદગી સમજ્યા તો જાય છે જીવ્યા વગરની, ને લોક જીવ્યે જાય છે સમજ્યા વગરની." #Existential crisis #Meaninglessness  #Existentialism # absurdity of life #Nothingness #Menace Ignorance is bliss but how far it is true ? It is not blissful moment for anybody when they know something. Two kinds of people are living in the world. First, people those who are happy. They don't have any idea or don't ...

ભારતીય સાહિત્ય અને સમાજમાં નારીજીવન : વાસ્તવ અને નિરૂપણ

Today I have attended the seminar on  "ભારતીય સાહિત્ય અને સમાજમાં નારીજીવન :  વાસ્તવ અને નિરૂપણ" under the banner of Sahitya-Akademi and Gramlok at B.K.Patel Arts & L.M. Patel Commerce College, Savli. Programme is started at 10: 20 in Shivranjani Kalabhavan Anchor of the programme was respected Nikhil Sir and then after the programme is handover to respected Himanshi Shelat.  Scholars are 1) Sonal Bhatt - Socail Worker 2) Ashish Kakkad - the film actor  3) Chaitanya Bhatt -   Social worker 4) Uday Gaur - English Professor and short story writer  5) Himanshi Shelat -  the chair person of the programme is the well known writer of Gujarati language who won the Sahitya-Akademi Award in 1996 for her short stories collection 'Andhari Galima Safed Tapaka' (1992). She is inspired from Jane Austen and George Eliot. Sitanshu Yashaachandra the great Gujatati poet and critic who won the Sahitya Akademi in 1987, Ranjitram Suvarn...

Friends

સાંજ પડ્યે કેટ-કેટલાંય ચહેરાઓ આપણી સામેથી પસાર થઇ જાય છે. કેટલાય નવા લોકોને મળીએ છીએ ને એ નવા ચહેરાઓ આપણા બનીને રહે છે કાયમ માટે. ને રચાય છે આપણું વર્તુળ. હા, આપણું વર્તુળ કારણ કે રક્તના સંબંધો ને સગા સંબંધીઓ માણસને વારસામાં મળે છે.  કાજલ ઓઝા વૈદ્ય કહે છે, એમ મિત્રતા એ માણસ જાતે પંસદ કરે છે, જાતે વાવે છે, ઉછેરે છે અને જાતે જ જીવે છે. પછી એ જાતે જ ઉછેરેલો છોડ જીવનમાં ડગલેને પગલે વૃક્ષ બની છાંયા આપ્યા કરે છે. સાચી મિત્રતા એ કંઈ સમૃદ્ધિ, પૈસા, કે સુંદરતા પર અધાર નથી રાખતી. એ તો અધાર રાખે છે માત્ર હ્રદયની ભીનાશ પર. એને તમારા માર્ક્સ, દેખાવ કે વૈભવ સાથે કોઈ જ લેવા દેવા નથી હોતો. હોય છે તો માત્ર તમારા સંપુર્ણ અસ્તિત્વનો સ્વીકાર ! તેઓની સાથે જેવા છો એવા જ થઇને રહી શકો. કોઈ દંભની ત્યાં જરૂરિયાત રહેતી નથી.ને એટલે જ મિત્રો એટલે.... સંસાર સાગર માંથી વીણેલાં મોતી. સ્કૂલથી લઈને આત્યર સુધીમાં કેટ-કેટલાય મિત્રો સાથે રહ્યા ને થોડા છૂટતા પણ ગયા.Each coin has two sides. All friendship are just for sharing and enjoying but it is also true that there are very few friends who care and they are s...

Hey there ! I am using Whatsapp

Hey there ! I am using Whatsapp न जाने जिंदगी का ये कोनसा दौर हैं, इन्सान ख़ामोश हैं और ऑनलाइन कितना शौर हैं ।  Thank God! Whatsapp, Facebook Twitter, Hike, Instagram etc..અમારી  પાસે છે. વર્ષો પહેલાં લોકો કેવી રીતે જીવતા હવે એની વર્તાઓ કેહવાય છે.હા, રામાયણ ને મહાભારતની જેમ જ. અમારા વખતમાં આવું ન હતું. (हमारे जमाने में तो.....આગળ લખવાની જરૂર નથી ને? ) ખરેખર, આવું નહતું. લોકો પાસે computers,  smartphones, laptops, tablets,  internet જેવી આધુનિક ગણી શકાય એવી સુવિધાઓ ન હતી પણ સાથોસાથ મનોરંજનના સાધનો ન હતા એવું નહતું. ત્યારે આખ્યાનો, ભવાઈ, કથપુટળીઓના ખેલથી લોકો આનંદ પ્રાપ્ત કરતા. અત્યારે એનું પ્રમાણ નથી એવું નથી પરંતુ નહિવત પ્રમાણમાં છે. પહેલાં લોકો પાસે સમય હતો એકબીજાને સાંભળવાનો, સમજવાનો ને ખાલી કેમ છે ? પૂછીને, એના પ્રત્યુતરની રાહ જોવાનો! અરે, આ જમાનો પણ કંઈ જેવો તેવો નથી. એક એક ને આંટી મારે એમ છે Whatsapp, Facebook, Twitter, Hike..etc. Theatreમાં પણ ફિલ્મ જોતી વખતે, મિત્રો સાથે ગોળાબાજી કરતી વખતે, ઘરના સભ્યો સાથે બેઠા હોય ત્યારે પણ એક નવી પળોજણ આપણા હાથમાં જ...